ખેડૂતો માટે ગુજરાત સરકારે આ જાહેરાત કરી, 11મી જૂનથી અમલ
ખેડૂતો માટે ગુજરાત સરકારે આ જાહેરાત કરી, 11મી જૂનથી અમલ
પ્રકાશિત
ગુજરાત રાજ્યમાં 11મી જૂનથી ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાની નહેરોમાંથી પાણી આપવામાં આવશે.
આ જાહેરાત રાજ્ય સરકારે કરી છે.
ઓછો વરસાદ પડવાની આશંકાએ ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવા સાંસદો અને ધારાસભ્યોએ રજૂઆત કરી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



