પહલગામ : 'અમારા મહેમાનો માટે એણે જીવ આપી દીધો, એ પરવા ન કરી કે એ હિન્દુ છે અને અમે મુસલમાન'

વીડિયો કૅપ્શન, પહલગામ હુમલામાં પ્રવાસીઓનો જીવ બચાવતી વખતે પોતાનો જીવ ગુમાવનાર આદિલના પરિવારે શું કહ્યું?
પહલગામ : 'અમારા મહેમાનો માટે એણે જીવ આપી દીધો, એ પરવા ન કરી કે એ હિન્દુ છે અને અમે મુસલમાન'

પ્રવાસીઓ માટે ખચ્ચર ચલાવી ગુજરાન ચલાવતા આદિલે પહલગામ હુમલામાં પ્રવાસીઓનો જીવ બચાવવા જતા પોતાનો જીવ ગુમાવ્યો હતો.

28 વર્ષના આદિલ પરિવારમાં સૌથી મોટા હતા.

તેમના નાના ભાઈ નૌશાદ કદાચ જ એ દિવસ ભૂલી શકે જ્યારે બધી જવાબદારી તેમના માથે આવી પડી.

નૌશાદ જણાવે છે કે મોટા ભાઈની છત્રછાયા જતા રહ્યા પછી ભયને કારણે તેમનું અને પરિવારનું જીવન બદલાઈ ગયું છે.

તેમના પરિવારની સ્થિતિ કેવી છે?

બીબીસી ગુજરાતી, ઑપરેશન સિંદૂર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન