અલ નીનો બનવાના સમયગાળામાં ફેરફાર, ભારતના ચોમાસા પર શું અસર થશે?

અલ નીનો બનવાના સમયગાળામાં ફેરફાર, ભારતના ચોમાસા પર શું અસર થશે?

હાલ દુનિયાભરમાં હવામાનને લઈને આ વર્ષે જે મોટી ઘટનાની ચર્ચા છે તેમાં ચર્ચા અલ નીનોની ચર્ચા મહત્ત્વની છે. કેટલાક અહેવાલ તો સુપર અલ નીનોની વાત કરી રહ્યા છે.

હવે આ વર્ષના અલ નીનોના સમયગાળામાં ફેરફાર થયો છે તો એની ગુજરાત સહિત ભારતના ચોમાસા પર શું અસર જોવા મળશે? એની વાત આ વીડિયોમાં કરીશું. આ મામલો ડિજિટલ સ્ક્રીન પર નકશાની મદદથી સહેલાઈથી સમજો.

અહેવાલ - દીપક ચુડાસમા

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન