દિલ્હીમાં એક તળાવ સુકાતાં હજારો માછલીનાં મોત
દિલ્હીમાં એક તળાવ સુકાતાં હજારો માછલીનાં મોત
પ્રકાશિત
દિલ્હીના મયૂરવિહારમાં આવેલા સંજય તળાવમાં ભીષણ ગરમીથી પાણી સુકાઈ ગયાં છે.
અહીં આવેલું આ તળાવ સુકાયું હોવાને કારણે હજારો માછલીનાં મોત થયાં છે.
છેલ્લા કેટલાક મહિના પહેલાં આ એક મોટું તળાવ હતું.
જુઓ, બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશાનો અહેવાલ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



