સુરત : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કિન્નરોએ મતદાન કર્યા પછી શું ચિંતા વ્યક્ત કરી?

સુરત : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કિન્નરોએ મતદાન કર્યા પછી શું ચિંતા વ્યક્ત કરી?

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનમાં અલગ-અલગ મતદાનમથકો પર લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

સુરતમાં પણ કેટલાક કિન્નરોએ મતદાનને પોતાની ફરજ સમજીને મત આપ્યો હતો.

મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ કિન્નરોએ શું કહ્યું હતું એ જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન